Skip to main content
લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ધોરણ નવમાં પ્રવેશ ન મેળવેલ બાળકો અને તેમના વાલીઓની માન્ય શ્રી ભુપેન્દ્રસિંહ સોલંકી સી.આર.સી કોર્ડિંનેટર સર અને શિક્ષકો સાથે મુલાકાત કરી અને ધોરણ 9 માં પ્રવેશના મેળવવાના કારણ જાણી અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે સમજાવ્યા સાથે-સાથે હોમ લર્નિંગ અનિયમિત બાળકોના વાલીઓની મુલાકાત તો પણ કરી.
Popular posts from this blog
Comments
Post a Comment